Advertisement

Latest Updates

લેબલ મંદિરનો મહિમા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ મંદિરનો મહિમા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

હેં ! ના હોય ? અહીં આવેલું છે વિઝાવાળા હનુમાનજીનું મંદિર, વિદેશ જવા લોકો રાખે છે માનતા

શુક્રવાર, એપ્રિલ 14, 2023
દુનિયાભરમાં હનુમાનજી(Hanumanji)ના અનેક મંદિરો આવેલા છે. ત્યારે ભક્તજનો હનુમાનજીના મંદિરમાં અનોખી માનતા રાખતા હોય છે. અને આ માનતાઓ શ્રી હનુમા...Read More

અહીં આવેલું છે 156 વર્ષ જૂનુ મહાદેવનું મંદિર, ગાંધીજી સહિત અનેક મહાનુભાવો અહીં પધાર્યા હતા

સોમવાર, એપ્રિલ 10, 2023
ગોહિલવાડ(Gohilvad)માં અનેક પૌરાણિક અને ઐતિહાસિક શિવાલયો(Shivalay) આવેલા છે. ભાવનગર(Bhavnagar) રાજ્યના મહારાજાઓને મહાદેવ પ્રત્યે અખૂટ અને અતૂ...Read More

પાકિસ્તાનમાં આવેલા આ મંદિરમાં પડ્યા હતા ભગવાન શિવના આંસુ, પાંડવોએ બનાવ્યું હતું મંદિર

સોમવાર, એપ્રિલ 03, 2023
પાડોસી મુસ્લિમ દેશ પાકિસ્તાન(Pakistan)ના પંજાબ(Punjab) પ્રાંતના ચકવાલામાં પ્રાકૃતિની વચ્ચે એક હિંદુ મંદિર છે. જેનું પૈરાણિત મહત્વ છે. ભગવાન ...Read More

ગુજરાતના આ એક જ શહેરમાં આવેલા છે મહાદેવના 9 અલગ અલગ સ્વરૂપોના મંદિર

સોમવાર, એપ્રિલ 03, 2023
ભગવાન ભોળેનાથ(Bholenath)ના દેશ-વિદેશમાં અલગ અલગ સ્વરૂપોના અનેક મંદિરો આવેલા છે પરંતુ શું તમે જાણો છો કે ગુજરાતનું એક એવુ શહેર છે જ્યાં ભગવાન...Read More

ભગવાન વિષ્ણુના જગવિખ્યાત ધામ બદ્રીનાથમાં શંખ વગાડવામાં આવતો નથી, જાણો રહસ્ય

શનિવાર, એપ્રિલ 01, 2023
હિંદુ (hindu) માન્યતાઓ અનુસાર, ચાર ધામોમાંથી એક બદ્રીનાથ(Badrinath) મંદિરનો વિશેષ મહિમા છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ(Lord vishnu) સ્વયં અહીં નિ...Read More

મહાભારત કાળ સાથે છે શીતળામાતાના આ મંદિરનો નાતો, ગુરૂ દ્રોણના પત્ની....

શનિવાર, એપ્રિલ 01, 2023
દેશ-દુનિયામાં દેવી-દેવતાઓના અનેક અનોખા મંદિરો(mandir) આવેલા છે. શીતળામાતા(Shitlamata)ની પૂજા-અર્ચના પણ ભારતીય સંસ્કૃતિમાં પ્રચલિત છે. ત્યારે...Read More

હનુમાનજીનું એક એવું મંદિર જ્યાં તેમની મુખાકૃતિ વાનર નહી પરંતું મનુષ્ય સ્વરૂપમાં છે, જાણો મંદિરનો મહિમા

શુક્રવાર, માર્ચ 31, 2023
દેશ-વિદેશમાં અનેક જગ્યાએ હનુમાનજીના અનેકો મંદિરો આવેલા છે. દર શનિવાર(Saturday)ના રોજ ભક્તો અપાર ક્ષદ્ધા સાથે હનુમાનજીના મંદિરે દર્શનાર્થે જત...Read More

અહીં આવેલું છે 400 વર્ષ જૂનુ નાગદેવતાનું મંદિર, પ્રસાદ ખાનારને ક્યારેય સાપ કરડતો નથી

શુક્રવાર, માર્ચ 31, 2023
નાગદેવતાના અનેક જગ્યાએ મંદિરો આવેલા છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચતા હોય છે. સાપ ન કરડે તેના માટે અથવા સાપ કરડ્યા પછી ઝેર ન ...Read More

ગુજરાતમાં આવેલું ભગવાન શિવનું આ મંદિર દિવસમાં 2 વખત થઈ જાય છે ગાયબ, જાણો મહિમા

શુક્રવાર, માર્ચ 31, 2023
ગુજરાતમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. જેમાં ભગવાન ભોળેનાથનું એક મંદિર પણ સામેલ છે. સ્કંદ પુરાણમાં પણ આ મંદિર વિશે ગાથા છે.અહીં દર્શન માત્ર...Read More

અમદાવાદમાં આવેલું છે મા ભદ્રકાળીનું 800 વર્ષ જૂનું મંદિર, જાણો ઈતિહાસ

મંગળવાર, માર્ચ 21, 2023
ભદ્રકાળી મંદિર અમદાવાદના સૌથી જૂના મંદિરોમાંનું એક હોવાનું માનવામાં આવે છે અને તે શહેરની મધ્યમાં ભદ્ર કિલ્લાની અંદર આવેલું છે. પુરાવા મુજબ આ...Read More

અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિમા બનશે આ 6 કરોડ વર્ષ જૂના પથ્થરમાંથી, જાણો ક્યાંથી મળ્યો આ પથ્થર

શુક્રવાર, માર્ચ 17, 2023
ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં બની રહેલા વિશ્વના સૌથી મોટા રામ મંદિર માટે રામ લલ્લાની મૂર્તિ જે પત્થરમાંથી બનાવવામાં આવશે તે કોઈ સામાન્ય પ...Read More

ઔરંગઝેબ પણ નહોતો તોડાવી શક્યો ભગવાન શ્રી કૃષ્ણની આ મૂર્તિ, જાણો આખી કહાની

ગુરુવાર, માર્ચ 16, 2023
  ભગવાન શ્રીકૃષ્ણના ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ અનેક મંદિરો આવેલા છે . ત્યારે વાત કરીએ એવા એક મંદિરની જેની મૂર્તિ   ઔરંગ...Read More

ગુજરાતમાં અહીં ધરતીની નીચે મા ખોડિયારનું સોનાનું મંદિર હોવાની માન્યતા, જાણો આખી કહાની

બુધવાર, માર્ચ 15, 2023
  આમ તો ગુજરાતમાં ખોડિયાર માતાજીનાં મુખ્ય ત્રણ મંદિરો છે . જેમાં ધારી પાસે ગળધરા , ભાવનગર પાસે રાજપરા અને   વાંકાનેર   પાસે   ...Read More