Advertisement

Latest Updates

Hanuman Jayanti : સાળંગપુરમાં હનુમાનજીની 54 ફૂટની વિશાળ પ્રતિમા મૂકવામાં આવી, કરો દર્શન

ગુરુવાર, એપ્રિલ 06, 2023
આજે ગુજરાતના સાળંગપુર(Salangpur)માં આવેલ કષ્ટભંજન હનુમાનજી(Kashtbhanjan hanuman)ના મંદિરે 54 ફુટની વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે...Read More

પાકિસ્તાનમાં આવેલા માતાજીના આ મંદિરમાં મુસ્લિમો પણ ઝુકાવે છે માથું, જાણો રહસ્ય

મંગળવાર, એપ્રિલ 04, 2023
ભારત(India) દેશમાં અનેક દેવી-દેવતાઓના અનેકો મંદિર(Temples) આવેલા છે. પરંતુ જો એવું કોઈ કહે છે પાકિસ્તાનમાં પણ માતાજી(Mataji Mandir)નું એક એવ...Read More

Mahavir Jayanti : ભગવાન મહાવીરના એ 5 સિદ્ધાંત જેમાં છૂપાયેલું છે જીવનની સફળતાનું રહસ્ય

સોમવાર, એપ્રિલ 03, 2023
આપણે દર વર્ષે ભગવાન મહાવીર જયંતિ (Mahavir Jayanti) ની ઉજવણી ધામધૂમથી કરીએ છીએ. ત્યારે ભગવાન મહાવીર (Lord Mahavir) દ્વારા આપવામાં આવેલા ઉપદેશ...Read More

મહાવીર જયંતિ : જાણો 12 વર્ષ સુધી સતત મૌન રહેનાર કઈ રીતે બન્યા મહાવીર?

સોમવાર, એપ્રિલ 03, 2023
4 એપ્રિલ 2023નાં રોજ આજે મહાવીર જ્યંતિ(Mahavir Jayanti)નો શુભ પર્વ છે. ચૈત્ર મહિનાનાં શુક્લપક્ષ ત્રયોદશીનાં દિવસે દેશમાં મહાવીર જ્યંતિની ઊજવ...Read More

પાકિસ્તાનમાં આવેલા આ મંદિરમાં પડ્યા હતા ભગવાન શિવના આંસુ, પાંડવોએ બનાવ્યું હતું મંદિર

સોમવાર, એપ્રિલ 03, 2023
પાડોસી મુસ્લિમ દેશ પાકિસ્તાન(Pakistan)ના પંજાબ(Punjab) પ્રાંતના ચકવાલામાં પ્રાકૃતિની વચ્ચે એક હિંદુ મંદિર છે. જેનું પૈરાણિત મહત્વ છે. ભગવાન ...Read More

ગુજરાતના આ એક જ શહેરમાં આવેલા છે મહાદેવના 9 અલગ અલગ સ્વરૂપોના મંદિર

સોમવાર, એપ્રિલ 03, 2023
ભગવાન ભોળેનાથ(Bholenath)ના દેશ-વિદેશમાં અલગ અલગ સ્વરૂપોના અનેક મંદિરો આવેલા છે પરંતુ શું તમે જાણો છો કે ગુજરાતનું એક એવુ શહેર છે જ્યાં ભગવાન...Read More

ભગવાન વિષ્ણુના જગવિખ્યાત ધામ બદ્રીનાથમાં શંખ વગાડવામાં આવતો નથી, જાણો રહસ્ય

શનિવાર, એપ્રિલ 01, 2023
હિંદુ (hindu) માન્યતાઓ અનુસાર, ચાર ધામોમાંથી એક બદ્રીનાથ(Badrinath) મંદિરનો વિશેષ મહિમા છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ(Lord vishnu) સ્વયં અહીં નિ...Read More

મહાભારત કાળ સાથે છે શીતળામાતાના આ મંદિરનો નાતો, ગુરૂ દ્રોણના પત્ની....

શનિવાર, એપ્રિલ 01, 2023
દેશ-દુનિયામાં દેવી-દેવતાઓના અનેક અનોખા મંદિરો(mandir) આવેલા છે. શીતળામાતા(Shitlamata)ની પૂજા-અર્ચના પણ ભારતીય સંસ્કૃતિમાં પ્રચલિત છે. ત્યારે...Read More

હનુમાનજીનું એક એવું મંદિર જ્યાં તેમની મુખાકૃતિ વાનર નહી પરંતું મનુષ્ય સ્વરૂપમાં છે, જાણો મંદિરનો મહિમા

શુક્રવાર, માર્ચ 31, 2023
દેશ-વિદેશમાં અનેક જગ્યાએ હનુમાનજીના અનેકો મંદિરો આવેલા છે. દર શનિવાર(Saturday)ના રોજ ભક્તો અપાર ક્ષદ્ધા સાથે હનુમાનજીના મંદિરે દર્શનાર્થે જત...Read More