Advertisement

Latest Updates

આ મંદિરમાં આવેલી છે વિશ્વની સૌથી મોંઘી દુકાન, કિંમત સાંભળી ચોંકી જશો

બુધવાર, માર્ચ 15, 2023
દેશભરમાં અનેક મંદિરો આવેલા છે જ્યાં પ્રસાદ માટે ઘણીબધી દુકાનો આવેલી છે. જ્યાં ભગવાન કે માતાજીને ધરાવવા માટે પ્રસાદ મળતો હોય છે. પરંતું આપણે ...Read More

અંબાજી મંદિરમાં પ્રસાદ વિવાદને લઈને લેવાયો મહત્વનો નિર્ણય, જાણો આખો વિવાદ

મંગળવાર, માર્ચ 14, 2023
  મા અંબાના પવિત્ર ધામ એવા અંબાજી ખાતે આપવામાં આવતા પ્રસાદને લઈને વિવાદ ઘણો લાંબો ચાલ્યો. આખરે એ બાદ માઈ ભક્તોની જીત થઈ અને પ્રશાસનને એની સા...Read More

જાણો આજે કઈ રાશિના લોકો માટે છે શુભ તથા અશુભ યોગ, આ રાશિના લોકો માટે ઘણો જ શુભ યોગ

સોમવાર, માર્ચ 13, 2023
  આજનો દિવસ તમામ રાશિના લોકો માટે કેવો રહેશે તે જાણવું ખૂબ જરૂરી છે. આજે કયા રાશિના લોકો માટે ધનલાભ કે શુભ યોગ છે. તથા કયા લોકોના જીવનમાં આજ...Read More

ગુજરાતમાં અહીં આવેલું છે સૌથી મોટું ભગવાન ગણપતિનું મંદિર, જાણો મંદિર વિશે

શુક્રવાર, માર્ચ 10, 2023
  દેશ દુનિયામાં ભગવાન ગણેશજીના અનેક મંદિરો આવેલા છે. મોટી સંખ્યામાં લાખો-કરોડો ભક્તો ભગવાન ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે એ જાણ...Read More

જાણો ભગવાન હનુમાનના 10 ખાસ મંદિર વિશે જ્યાં ભક્તોની તમામ મનોકામનાઓ થાય છે પૂર્ણ

ગુરુવાર, માર્ચ 09, 2023
  ભગવાન હનુમાનમાં લાખો-કરોડો લોકોને અપાર શ્રદ્ધા છે. દેશમાં અનેક જગ્યાએ ભગવાન હનુમાનજીના અનેક એકથી એક સુંદર ધામ છે. કળિયુગમાં સૌથી વધુ ભગવ...Read More

કૌરવોની એકમાત્ર બહેન કોણ હતી? કોની સાથે થયા હતા તેના લગ્ન?

શનિવાર, માર્ચ 04, 2023
મહાભારત સાથે અનેક વાતો સંકળાયેલી છે.મહાભારતના મોટાભાગના પાત્રો વિષે આપણે જાણીયે છીએ પરંતુ છતાં પણ કેટલાક પાત્રો એવા છે જેના વિષે આપણે જાણતા ...Read More

ગુજરાતમાં અહીં આવેલું છે ભગવાન શિવનું 200 વર્ષ જૂનું મંદિર, એક વખત દર્શન જરૂર કરજો

શુક્રવાર, માર્ચ 03, 2023
ભગવાન શિવના મંદિરો દેશ વિદેશમાં અનેક જગ્યાએ આવેલા છે. દરેક મંદિરની પોતપોતાની ખાસિયતો છે. ત્યારે ગુજરાતમાં પણ ભગવાન શિવનું એક એવુ જ અનોખું મં...Read More

હોળી પર જો ભાંગ ચઢી હોય તો શું કરવું? આ ઘરેલુ વસ્તુઓથી ફટાફટ ઉતરી જશે નશો

ગુરુવાર, માર્ચ 02, 2023
હોળીનો તહેવાર હોય એટલે ભાંગ પીવી એ સાવ સામાન્ય વાત છે. જો કે ભાંગ જો વધારે પ્રમાણમાં પીવામાં આવે તો તેની ઘણી બધી ખરાબ અસરો થતી હોય છે. તેવામ...Read More

કળિયુગના અંતમાં ભયાનક હશે પરિસ્થિતિ, મનુષ્યની હાલત કાંઈક આવી હશે !

ગુરુવાર, માર્ચ 02, 2023
વેદ તથા પુરાણો અનુસાર, સૃષ્ટિના ચક્રમાં ચાર જેટલા યુગ છે. સૌપ્રથમ સતયુગ, પછી ત્રેતા, પછી દ્વાપર અને પછી કળયુગ. હાલ કળિયુગ ચાલી રહ્યો છે.  અ...Read More