Advertisement

Latest Updates

ઘરમાં આ રંગ લગાવો અને સુખ-સમૃદ્ધિ આપોઆપ આવવા લાગશે! જાણો દિશા પ્રમાણેના શુભ રંગો

મંગળવાર, મે 19, 2026
વાસ્તુશાસ્ત્રમાં રંગોને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. રંગો માત્ર ઘરને સુંદર જ નથી બનાવતા, પરંતુ તેઓ હકારાત્મક ઊર્જા (પ્રાણશક્તિ) વહેવડાવે છે, ...Read More

જાણો ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના 9 અવતારો વિશેની કથા ટૂંકમાં, કલ્કિ અવતાર....

ગુરુવાર, એપ્રિલ 23, 2026
  ધરતી પર જ્યારે પણ અધર્મ વધે છે ત્યારે ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા માટે ધરતી પર અવતાર ધારણ કરીને આવે છ...Read More

સમૌ ગામે છબીલા હનુમાનજી દાદાને 56 પ્રકારની કેક સાથે જન્મોત્સવની અનોખી રીતે ઉજવણી કરાઈ

ગુરુવાર, એપ્રિલ 02, 2026
માણસા તાલુકાના સમૌ ગામે આવેલ સુપ્રસિદ્ધ શ્રી છબીલા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવના પાવન અવસરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મંદિર આસપાસના...Read More

જાણો કેમ કાઢવામાં આવે છે વરદાયિની માતાની પલ્લી યાત્રા? મહાભારતકાળ સાથે છે નાતો

ગુરુવાર, સપ્ટેમ્બર 25, 2025
  રામાયણ અને મહાભારતકાળ સાથે જોડાયેલું ગાંધીનગરનું એક અદભુત અને ઐતિહાસિક મંદિર એટલે રૂપાલનું વરદાયિની માતા મંદિર.જ્યાં હજારો યાત્રિકો અને ભા...Read More

212 જેટલા ગરબા અને સ્તુતિ લેખનથી બનાવી માતાજીની અદભુત તસવીર, જુઓ વીડિયો

મંગળવાર, સપ્ટેમ્બર 23, 2025
નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્ચો છે. ચારેકોર માતાજીનો મહિમા ગવાઈ રહ્ચો છે. ત્યારે એક કલાકાર દ્વારા એક સરસ મજાની માતાજીની તસવીર બનાવવામાં આવી ...Read More

ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ : 1841 માં આ સંઘ દ્વારા શરૂ કરવામાં આવી હતી પગપાળા યાત્રા

રવિવાર, ઑગસ્ટ 31, 2025
દેશના ૫૧ શક્તિપીઠોમાં સૌથી અગત્યનું સ્થાન ધરાવતું  શક્તિપીઠ અંબાજી કરોડો માઈભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. શકિત, ભક્તિ અને સંસ્કૃતિના ત્રિવેણી...Read More

જાણો ભગવાન ગણેશજીના લગ્ન કોની સાથે થયા હતા અને એના પાછળની કથા શું છે?

ગુરુવાર, ઑગસ્ટ 28, 2025
  ભગવાન ગણેશ (Lord Ganesha) હિન્દુ ધર્મમાં વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવતા (God of Wisdom) તરીકે પૂજાય છે. તેમનું સ્વરૂપ ભક્તોને સફળતા અને બુદ...Read More